News of Saturday, 28th November 2020
અહેમદભાઈ સાથેના યાદગાર સંસ્મરણો
રાજકોટઃ વર્ષ ૨૦૦૧માં રાજયસભાના સાંસદ મર્હુમ અહેમદભાઈ પટેલ 'અકિલા' કાર્યાલય ખાતે પધારેલા. આ સમયે અકિલા પરિવારના શ્રી અનિલભાઈ દાસાણી દ્વારા તેઓનું ભાવભીનું સ્વાગત કરવામાં આવેલ. તે પ્રસંગની એક યાદગાર તસ્વીર.
(3:21 pm IST)