News of Tuesday, 29th September 2020
આજકાલ મોભી ધનરાજભાઈ જેઠાણીના ભાભીનું અવસાનઃ બુધવારે પઘડીયું / બેસણું
રાજકોટઃ મુલચંદભાઈ વાઘુમલભાઈ જેઠાણી (રજની ફોલ સેન્ટર)ના ધર્મપત્ની સતીબેન જેઠાણી તે જેઠાલાલભાઈ, ધનરાજભાઈ જેઠાણી (આજકાલ) તથા નરેશનભાઈના ભાભીશ્રી તેમજ ધર્મેન્દ્રભાઈ અને જીતેન્દ્રભાઈ તથા ગીતાબેનના માતુશ્રીનું તા.૨૮ સોમવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક પઘડીયું / બેસણું તા.૩૦ બુધવાર સાંજે ૫ થી ૬ મો.૯૮૯૮૦ ૪૪૦૬૦, ૯૮૭૯૮ ૫૭૭૬૬, ૯૮૨૪૩ ૨૭૦૭૦, ૯૮૨૪૪ ૫૬૬૫૯ ઉપર રાખેલ છે.(૩૦.ે૬)
(11:51 am IST)