Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ચિત્રવડ ગામે પશુપાલકોને સહાય ચેક અર્પણ

ધોરાજીઃજામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામે વીજળી પડવાથી ૬ ગાયોના મોત થયા હતા કેબિનેટ મંત્રી શ્રી જયેશ રાદડીયાના અથાગ પ્રયત્નથી પશુપાલકોને એક પશુ ના રૂપિયા.૩૦.હજારની આર્થિક મદદનાં સહાય ના ભાગરૂપે ચેક વિતરણ કરતા રાજકોટ દૂધ સંઘના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા આર.ડી.સી.બેન્કના ડિરેકટર લલિતભાઈ રાદડીયા માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ જામકંડોરણાના પૂર્વ સરપંચ જસમતભાઈ કોયાણી અગ્રણી ઉદ્યોગપતિ ચીમનભાઈ પાનસુરીયા કરણસિંહ જાડેજા સરપચ તથા આગેવાનો ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતાં. તે પ્રસંગની તસ્વીર.

(11:11 am IST)