Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 64 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 32 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 64 પોઝિટિવ કેસ નોંધાયા  છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 32 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 272 એક્ટિવ કેસ છે મૃત્યઆંક 21 ચેહ અત્યાર સુધીમાં કુલ 78088 સેમ્પલ લેવાયા છે 

(8:25 pm IST)