Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા : વધુ 37 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 12 કેસ, ગ્રામ્યમાં 3 કેસ, વિસાવદરમાં 4 કેસ, માળિયામાં 3 કેસ,કેશોદ, માણાવદર અને મેંદરડામાં 2-2 કેસ, વંથલી અને ભેસાણમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે, જયારે ચેહલ્લ 24 કલાકમાં વધુ 37 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા 30 નવા પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 12 કેસ, ગ્રામ્યમાં 3 કેસ, વિસાવદરમાં 4 કેસ, માળિયામાં 3 કેસ,કેશોદ, માણાવદર અને  મેંદરડામાં 2-2 કેસ, વંથલી અને ભેસાણમાં 1-1 કેસ નોંધાયો છે

 

(8:02 pm IST)