Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

ગોંડલ નાગરિક બેંકના ચેરમેન જયંતિભાઈ ઢોલને પેરાલીસીસ એટેક આવ્યો

ગોંડલ નાગરિક બેંકના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી જયંતિભાઈ ઢોલને પેરાલીસીસ એટેક આવ્યો છે. સાસણ ગીરમાંથી પરત ફરતી વેળાએ જયંતિભાઈ ઢોલને પેરાલીસીસ એટેક આવ્યો હતો. જયંતિભાઈને રાજકોટની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે..

(10:14 pm IST)