Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

જુનાગઢમાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમર્પણ અભિયાનઃ સહાય નિધિ અર્પણ

જુનાગઢઃ શ્રીરામ મંદિર તીર્થક્ષેત્ર અંતર્ગત શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ મહાઅભિયાનની શરૂઆત જૂનાગઢના શીશુમંદિરમાં થઇ. પૂ.ઇન્દ્રભારતી  બાપુ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી જીતુભાઇ ભીંડી તરફથી ૧,૫૧,૦૦૦, શ્રી સંજયભાઇ કોરડીયા તરફથી ૧,૧૧૧૫૧ શ્રી મોહનભાઇ પટેલ તેમજ શ્રી ધીરૂભાઇ ગોહેલ તરફથી સંયુકત ૧,૦૦,૦૦૦ પ્રાપ્ત થયેલ. આમ કુલ ૮૦ લોકોએ કાર્યકર્તાઓને ઉત્સાહવર્ધક ભાથું પણ આપેલ છે.

(12:54 pm IST)