Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ટંકારાના આર્ય સન્યાસી દયાળમુનિનું મોરબી વૈઘસભા પ્રમુખે સન્માન કર્યું

મોરબી વૈઘસભા પ્રમુખ ડો. બી કે લહેરૂએ દયાળમુનિનું હારતોરા કરીને તેમજ મોમેન્ટો અર્પણ કરીને સન્માન કર્યું

ટંકારાના આર્ય સન્યાસી દયાળમુની પ્રોફેસર તરીકે નિવૃત થઈને ટંકારા ખાતે સ્થાયી થયા હોય ત્યારે મોરબી વૈઘસભાના પ્રમુખ દ્વારા દયાળમુનિનું સન્માન કરાયું છે
ટંકારાના આર્ય સન્યાસી દયાળમુની જેઓને અનેક એવોર્ડ મળેલ છે તેમને અનેક પુસ્તક અને વૈદિક મંત્રોનું અનુવાદન કરેલ છે જામનગર આયુર્વેદ કોલેજમાં કાચ ચિકિત્સા પ્રોફેસર તરીકે નિવૃત્તિ લઈને તેઓ ટંકારા ખાતે સ્થાયી થયા છે ત્યારે મોરબી વૈઘસભા પ્રમુખ ડો. બી કે લહેરૂએ દયાળમુનિનું હારતોરા કરીને તેમજ મોમેન્ટો અર્પણ કરીને સન્માન કર્યું છે

(6:58 pm IST)