Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

જૂનાગઢ જિલ્લામાં વકરતો કોરોના : નવા 35 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 34 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 17 કેસ, ગ્રામ્યમાં એક કેસ, કેશોદમાં 5 કેસ,ભેસાણ અને માળિયામાં 3-3 કેસ, માણાવદરમાં 2 કેસ, મેંદરડા, માંગરોળ,વંથલી અને વિસાવદરમાં એક -એક કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં  કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 35 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 34 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલ 35 નવા પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 17 કેસ, ગ્રામ્યમાં એક કેસ, કેશોદમાં 5 કેસ,ભેસાણ અને માળિયામાં 3-3 કેસ, માણાવદરમાં 2 કેસ, મેંદરડા, માંગરોળ,વંથલી અને વિસાવદરમાં એક -એક કેસ નોંધાયો છે 

(7:44 pm IST)