Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 15 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 15 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 40 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં 9668 સેમ્પલ લેવાયા છે

 

(7:19 pm IST)