Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

જુનાગઢમાં સંતનો ભંડારો અને નવા મહંતની ચાદરવિધિ

જુનાગઢ : ભવનાથ તળેટી સ્થિત અનસુયા આશ્રમના મહંત શ્રી રામચંદ્રગીરીજી મહારાજનો ગઇકાલે ગિરનાર મંડળના સંતોની ઉપસ્થિતિ સોળશી ભંડારો યોજાયો હતો અને નવા મહંતની ચાદરવિધિ કરવામાં ઉપરોકત તસ્વીરમાં નવા મહંત તરીકે શિવાનંદગીરીજીની ચાદરવિધિ કરતા શ્રી હરીગીરીજી મહારાજ તેમજ પુ. ઇન્દ્રભારતીબાુપુ પુ. મુકતાનંદબાપુ સહિત ગિરનાર મંડળના સંતો તેમજ ભંડારામાં ભોજનપ્રસાદ લેતા સાધુ સંતો નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:01 pm IST)