Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

મોરબી : કોરોના સામે જાગૃતિ માટે શપથ

મોરબીઃ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કર્મચારીઓએ કોરોનાની જાગૃતિ ફેલાવવા અને કોરોના અટકાવવા માટે શપથ લીધા હતા સરકારી આંખની હોસ્પિટલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ડો. સુરેશભાઈ કાલરીયાએ અધિકારી-કર્મચારીઓને માસ્ક પહેર્યા વિના બહાર નહીં નીકળવાની, વ્યકિતઓ વચ્ચે ૬ ફુટ અંતર રાખવાની, વારંવાર સાબુથી હાથ ધોઇને સેનેટાઇઝ કરવાની, આયુષની ઉપચાર પદ્ઘતિ અપનાવવાની, યોગ કરવાની, પરિવારની કાળજી લેવાની પ્રતિજ્ઞામાં લેવડાવામાં આવી હતી. આ પ્રતિજ્ઞા લેવાના કાર્યક્રમમાં સરકારી આંખ હોસ્પિટલના ડો. સુરેશભાઈ કાલરીયા, ડો. જે.પી.કૈલા સહિતના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શપથ લેવામાં આવ્યા તે તસ્વીર.

(11:44 am IST)