Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

અમરેલીના નેસડી ગામે પ્રધાનમંત્રીના જન્મદિને વૃક્ષારોપણ

 સાવરકુંડલા : ભારતના પ્રધાનમંત્રી, નરેન્દ્રભાઈ મોદીજી ના ૭૦ માં જન્મ દિવસ ના અવસરે સેવાસપ્તાહ ઉજવણીના ભાગરૂપે અમરેલી જીલ્લાની મોટા ઝીઝુડા જીલ્લા પંચાયત બેઠક વિસ્તારનો કાર્યક્રમ નેસડી ગામે તળાવ ના કાઠે વૃક્ષારો૫ણ તેમજ માસ્ક વિતરણ કાર્યક્રમ કરીને ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઈ હીરપરા, પુર્વ કૃષિમંત્રીશ્રી વિ.વિ.વદ્યાસીયા, ખોડીયાર મંદીર ના મંહત લવજીબાપુ, મહામંત્રી કમલેશભાઈ કાનાણી, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન શ્રી દિપકભાઇ માલાણી, તાલુકા ભાજ૫ પ્રમુખશ્રી જયસુખભાઇ સાવલીયા, પ્રકાશભાઈ પાનશુરીયા, ભનુભાઈ મોર, અતુલભાઈ રાદડીયા, લલીતભાઈ બાળધા, જી.પં.સદસ્યશ્રી લાલભાઇ મોર, એ.પી.એમ.સી.ના ડાયરેકટરશ્રી ચેતનભાઇ માલાણી, સરપંચશ્રી હીમતભાઇ ગેવરીયા, નારણભાઇ મેર, તાલુકા યુવા ભાજ૫ ઉ૫પ્રમુખશ્રી રજનીભાઇ ડોબરીયા ભુ૫તભાઇ વેકરીયા, જગદીશભાઈ કાછડીયા, વીઠ્ઠલભાઈ વાળદોરીયા, રસીકભાઈ ચાદગઢીયા, ભાવેશભાઈ ચાદગઢીયા, બળવંતભાઈ ભુવાવાળા, પ્રતાપભાઈ ખુમાણ, હીમતભાઈ વેકરીયા, રજનીભાઈ ડોબરીયા, મનસુખભાઈ, હસુભાઈ વેલાણી, મધુભાઈ દેસાઈ, સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. તે પ્રસંગની તસ્વીર. (અહેવાલ :ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:15 pm IST)