Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

જામનગર શહેરમાં કોરોનાનો કહેર યથાવત : નવા 100 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 111 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

 

 

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 100 પોઝીટીવ કેસ નોંધાયા  છે છેલ્લા 24 કલાકમાં વધુ 111 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 187 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 છે અત્યાર સુધીમાં 68668 સેમ્પલ લેવાયા છે 

(6:28 pm IST)