Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

પોરબંદમાં ટ્રાફિક જાગૃતિ પત્રિકા બેનરનું વિતરણ

પોરબંદરઃ લોકોમાં ટ્રાફિક બાબતે જાગૃતિ લાવવા અને જેના માધ્યમથી વાહન અકસ્માતમાં ઘટાડો થાય તેવા પ્રયાસો કરવા માટે ભારત સરકાર દ્વારા એક મહિના સુધી ટ્રાફિક જાગૃતિ મંથ ઉજવવાનું નકકી કરવામાં આવ્યું છે તે અંતર્ગત શહેરના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જાગૃતિ માટે બેનરો લગાવવામાં આવ્યા છે અને આ ઉપરાંત ટ્રાફિકના નિયમો તથા ટ્રાફિક જાગૃતિના સૂત્રો અને કઈ કલમોમાં કેટલો દંડ થાય છે તે તમામ માહિતી લોકો સુધી પહોંચે તેવી માહિતી સભર પત્રિકાનું જેસીઆઈ પોરબંદરના સભ્યો, ટ્રાફિક પોલીસ અને આરટીઓના સ્ટાફ દ્વારા શહેરના જાહેર સ્થળોએ વિતરણ કરેલ હતુ તે તસ્વીર.

(11:35 am IST)