Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો :વધુ 4 લોકોના કોરોનાથી મોત : નવા 228 કેસ નોંધાયા : વધુ 133 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 4 લોકોના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 228 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ  133 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 22 છે, અત્યાર સુધીમાં કુલ 2,35,775 સેમ્પલ લેવાયા છે

(6:44 pm IST)