Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

સુરેન્દ્રનગર માલધારી સમાજ દ્વારા આવેદન

 સુરેન્દ્રનગર : ધ્રોલ પંથકમાં તાજેતરમાં બનેલી દુષ્કર્મની ઘટના સામે સુરેન્દ્રનગર સમસ્ત માલધારી સમાજે આક્રોશ વ્યકત કરી આવી ઘટનાને રોકવા ઘટનાનો અંજામ આપનાર આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરતુ આવેદન સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આપેલ તે પ્રસંગની તસ્વીર

(11:25 am IST)