Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ધોરાજી કોર્ટમાં કામ કરતા કર્મચારી નું કોરોનાના કારણે અવસાન

 ધોરાજી:ધોરાજી કોર્ટમાં કામ કરતા કર્મચારીનું કોરોનાના કારણે અવસાન થયું છે. પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં કામ કરતા કર્મચારીકે.કે. ઉપાધ્યાય ફરજ પર હાજર રહેતા અને નિયમિત પોતાના કામ કરતા. તેઓ સંક્રમિત થઈ જતા તેમનું સારવાર દરમિયાન અવસાન પામેલ છે કોરોના ના કારણે અવસાન થયેલ આ રાજકોટ જિલ્લાના પહેલા કર્મચારી છે

(7:26 pm IST)