Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

જામનગર શહેરમાં કોરોનાના કહેર વચ્ચે નવા 84 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 102 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાના કહેર વચ્ચે નવા 84 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 102 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાછે હાલમાં 153 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 છે અત્યાર સુધીમાં 70241 સેમ્પલ લેવાયા છે 

(7:49 pm IST)