Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 67 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં ,1,21,156  સેમ્પલ લેવાયા છે
 

(6:43 pm IST)