Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

વેરાવળ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી વિજયસિંહ પરમારનું જુનાગઢ ખાતે કોરોનાથી નિધનઃ ૧૦ દિવસથી સારવાર હેઠળ હતા

વેરાવળઃ તાલુકા ભાજપના મહામંત્રીશ્રી વિજયસિંહ પરમારનું જુનાગઢ ખાતે કોરોનાથી નિધન થયુ હોવાનું જાણવા મળેલ છે. ૧૦ દિવસથી હોસ્‍પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.

(10:51 pm IST)