Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

જામનગર ફેકટરી ઓનર્સ એશો. દ્વારા લીમડાના વૃક્ષોનું રોપણ

જામનગર :  જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા પર્યાવરણની સુરક્ષા માટે ૨૦૦૦ લીમડાના વૃક્ષો વાવવાનો સંકલ્પ કરેલ જેની શરૂઆત અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા વૃક્ષ વાવીને કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખશ્રી લાખાભાઈ કેશવાલા તથા એસોસિએશનના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.તે પ્રસંગની તસ્વીર.

(11:15 am IST)