Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

પોરબંદરમાં ચક્કાજામ કરતા વિદ્યાર્થી આગેવાનોની અટકાયત

પોરબંદરઃ શાળા કોલેજની ફી માફી સાથે એનએસયુઆઇ આગેવાનોએ ગઇ કાલે ચક્કાજામ કરતા પોલીસે અટકાયત કરી હતી. ચક્કાજામમમાં જિલ્લા એનએસયુઆઇ પ્રમુખ કિશોર રાઠોડ, ગુજરાત ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા, કેનિત ઝાલા, ઉમેશરાજ બારૈયા, જયદિપ સોલંકી, રોહન પાડાવદરા, ભાવિક ભટ્ટ, કરણ ઓડેદરા, કુણાલ ગોહેલ, રોહિત સિસોદિયા, યશ ઓઝા, પ્રતાપ ગેરેજા, વિશાલ ઓડેદરા તેમજ યુથના ધર્મેશ પરમાર, રામ આગઠ, દિપક ઓડેદરા વગેરે જોડાયા હતા. ચક્કાજામ કરતા એનએસયુઆઇના આગેવાનો-કાર્યકરોની અટકાયત કરવામાં આવી તે તસ્વીર.

(12:44 pm IST)