Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 8 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 8 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,હાલમાં 55 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં 1,27,858 સેમ્પલ લેવાયા છે

(6:23 pm IST)