Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જામનગર મહાનગપાલિકા અને ભાજપ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જામનગર મહાનગપાલિકા અને ભાજપ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ

જામનગર:::જામનગરમાં રણજીત નગર પટેલ સમાજ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જામનગર મહાનગપાલિકા અને ભાજપ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા. (અહેવાલ: મુકુંદ બદીયાણી તસવીર: કિંજલ કારસરીયા જામનગર)

(11:44 am IST)