સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd October 2020

જામનગર શહેરમાં કોરોનાનો કહેર યથાવત : નવા 67 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 43 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા: 204 એક્ટીવ કેસ

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 67 પોઝીટીવ કેસ નોંધાયા છે 24  કલાકમાં વધુ 43 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 204 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 21 છે અત્યાર સુધીમાં 77315 સેમ્પલ લેવાયા છે 

(7:32 pm IST)