સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 18th October 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 41 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 31 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સીટીમાં 18 કેસ, ગ્રામ્યમાં 2 કેસ,કેશોદમાં 7 કેસ, માણાવદર અને વિસાવદરમાં 3-3 કેસ, ભેસાણ, માળીયા અને વંથલીમાં 2-2 કેસ ,મેંદરડા અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે  કોરોનાના નવા 41 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 31 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા  છે

જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના 41 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સીટીમાં 18 કેસ, ગ્રામ્યમાં 2 કેસ,કેશોદમાં 7 કેસ, માણાવદર અને વિસાવદરમાં 3-3 કેસ, ભેસાણ, માળીયા અને વંથલીમાં 2-2 કેસ ,મેંદરડા અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો છે

 

(8:49 pm IST)