News of Saturday, 21st November 2020
જામનગરમાં પૂ.જલારામબાપા જન્મજયંતિ નિમિતે અબોલ પશુઓ માટે લાડવા બનાવાયા
જામનગર : જામનગર શહેરમાં જલારામ જયંતિ નિમિત્ત્।ે રઘુવંશી સમાજ દ્વારા ગાયો અને અબોલ પશુઓ માટે ખાસ લાડવા તૈયાર કરવામાં આવ્યા છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી તસવીરઃ કિંજલ કારસરીયા જામનગર)
(12:51 pm IST)