સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st October 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 40 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 47 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 40 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 47  દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 181 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 21 છે , અત્યાર સુધીમાં 88653 સેમ્પલ લેવાયા છે 

(6:13 pm IST)