સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th September 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 33 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 38 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 16 કેસ,ગ્રામ્યમાં 3 કેસ,વંથલીમાં 7 કેસ,કેશોદ,મેંદરડા અને માંગરોળમાં 2-2 કેસ,ભેસાણમાં એક કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 33 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 38 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાછે

  જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા 33 નવા કેસમાં જૂનાગઢ સિટીમાં 16 કેસ,ગ્રામ્યમાં 3 કેસ,વંથલીમાં 7 કેસ,કેશોદ,મેંદરડા અને માંગરોળમાં 2-2 કેસ,ભેસાણમાં એક કેસ નોંધાયો છે

 

(8:09 pm IST)