સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th October 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 11 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર: જામનગર  જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 11 પોઝીટીવ કેસ નોંધાયા છે છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 50 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં 102987 સેમ્પલ લેવાયા છે 

(6:30 pm IST)