સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th October 2020

ભાવનગરમાં કોરોનાના આજે 10 કેસ અને 21 ડિસ્ચાર્જ કરાયા: હવે માત્ર 62 દર્દીઓ સારવાર હેઠળ

શહેર માં 6 કેસ અને ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 4711 થઇ : કુલ 4574 લોકોએ કોરોનાને હરાવ્યો : કુલ મૃત્યુ 69

ભાવનગરમાં કોરોનાના આજે 10 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 21 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હવે માત્ર 62 દર્દીઓ સારવાર હેઠળ છે

 ભાવનગર જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના 10 કેસમભાવનગર શહેર માં 6  કેસ અને ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા છે આ સાથે ભાવનગર જિલ્લામાં કુલ કેસની સંખ્યા  4711 થઇ છે જેમાંથી કુલ  4574 લોકોએ કોરોનાને હરાવ્યો છે જિલ્લામાં કુલ મૃત્યુ 69 છે

(7:42 pm IST)