સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th October 2020

જુનાગઢ અંબાજી મંદિરે વિજયભાઇને આવકારતા શૈલેષ દવે સહિતના આગેવાનો

જુનાગઢ :  જુનાગઢ રોપ-વે યોજનાના ઉદ્ઘાટન નિમિત્તે આવેલ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રોપ-વેમાં મુસાફરી કરી અંબાજી મંદિર ખાતે પહોંચતા ભાજપના શૈલેષભાઇ દવે વિજયભાઇ તેમજ અંજલીબેનને આવકાર્યા હતા. અને દર્શન બાદ વિજયભાઇએ કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા, શ્રી સૌરભ પટેલ, મેયર ધીરૂભાઇ ગોહેલ, યોગીભાઇ પઢીયાર, જયોતિબેન વાછાણી, શૈલેષભાઇ દવે, પ્રદિપભાઇ ખીમાણી સહિતના તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી તસ્વીર : મુકેશભાઇ વાઘેલા, જુનાગઢ)

(2:26 pm IST)