સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th October 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 11 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 22 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાના આજે નવા 11 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 22 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 160 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 14 છે અત્યાર સુધીમાં 92884 સેમ્પલ લેવાયા છે

(6:15 pm IST)