Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

જેતપુર વસાણી પરિવારમાં શુભલગ્નઃ ચિ.દેવાંગી - ચિ.કૃણાલ

રાજકોટ : જેતપુર નિવાસી શ્રીમીતી હર્ષાબેન તથા વિજયભાઇ મનુભાઇ વસાણીની સુપુત્રી ચિ. ગોપીના શુભલગ્ન રાજકોટ રહેવાસી સરોજબેન તથા સ્વ. હસમુખભાઇ છોટાલાલ શિંગાળાના સુપુત્ર ચિ. કૃણાલ સાઇ તા. ૧૦ને ગુરૂવારના રોજ નિરધાર્યા છે.

આ શુભલગ્નને અસ્મરણીય બનાવવા બેન શિવાલી, જીજાજી બન્ટીકુમાર, ભાઇ જય, દિપ અને વિવેક તથા ભાભી શ્રીમતી પુનમ શ્રીમતી નિસા તથા શ્રીમતી પાયલ અને મોટી દીદી માનસી તથા આંનદકુમાર હરખ ઘેલા બન્યા છે.

(11:28 am IST)