Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

જામજોધપુરના સ્વ. પ્રવિણભાઈ જુલાસણાના સુપુત્રના શુભલગ્નઃ ચિ. રાજ - ચિ. પુજા

રાજકોટઃ જામજોધપુરના સ્વ. ભાવનાબેન અને 'અકિલા'ના પત્રકાર સ્વ. પ્રવિણભાઈ લાલજીભાઈ જુલાસણાના સુપુત્ર ચિ. રાજના શુભલગ્ન જામજોધપુર નિવાસી અ.સૌ. ગીતાબેન અને શ્રી રમેશભાઈ ખીમજીભાઈ ત્રાંબડીયાની સુપુત્રી ચિ. પુજા સાથે તા. ૨૫ને સોમવારે નિરધારેલ છે.

શુભ પ્રસંગોમાં તા. ૨૪ને રવિવારે સવારે ૯ વાગ્યે રૂડા માંડવડા રોપણ, તા. ૨૪ને રવિવારે રાત્રે ૮ વાગ્યે રાસની રમઝટ બોલશે. તા. ૨૫ને સોમવારે સવારે ૬.૧૫ વાગ્યે રૂડી જાન જોડાશે. સવારે ૯.૧૫ વાગ્યે હસ્તમેળાપ તથા બપોરે ૧૧ વાગ્યે ભોજન સમારંભ યોજાશે. શુભલગ્ન શ્રી કડવા પટેલ સેવા સમાજ, યુનિટ નં. ૩, માકડિયા વાડી, જામજોધપુર ખાતે શુભ પ્રસંગો યોજાશે. મો. નં. ૯૯૨૫૦ ૮૬૦૩૪, ૯૪૦૮૨ ૨૩૯૧૨.

(10:10 am IST)