Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

જામજોધપુરના સવજીયાણી પરિવારમાં શુભલગ્ન : ચિ.હિરલ - ચિ.સાગર

જામજોધપુર : રજનીકાંત મગનભાઇ સવજીયાણી તથા શ્રીમતી મીનાબેન રજનીકાંત સવજીયાણીની સુપુત્રી ચિ.હિરલના શુભલગ્ન જામખંભાળીયા નિવાસી શ્રી.વિનોદરાય નરોતમભાઇ ગણાત્રા તથા શ્રીમતી ગીતાબેન વિનોદરાય ગણાત્રાના સુપુત્ર ચિ.સાગર સાથે શુભલગ્ન તા. ૨૭ ના રોજ લોહાણા મહાજન વંડી ખાતે નિર્ધારેલ છે.

(11:38 am IST)