Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

અનલોક-4 ની ગાઈડલાઈન જાહેર કરતું કેન્દ્રિય ગૃહ મંત્રાલય : શાળા -કોલેજો 30 સપ્ટેમ્બર સુધી બંધ : 7 સપ્ટેમ્બરથી મેટ્રો ટ્રેન સેવા શરૂ કરાશે : 21 સપ્ટેમ્બરથી સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય અને અન્ય આયોજનોમાં 100 લોકોની મર્યાદામાં કરી શકાશે આયોજન