News of Thursday, 18th August 2022
આજના શુભ દિવસે - 1246
જો મનુષ્ય ક્રોધી સ્વભાવનો હોય તો તેને
શત્રુઓની જરૂર પડતી નથી, તેમજ જેની
પાસે સાચો મિત્ર છે તેને ઔષધિઓનું શું કામ છે ?
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:55 am IST)