News of Tuesday, 11th May 2021
આજના શુભ દિવસે - 863
વિચારના ઘણા સ્ત્રોત છે. વાંચન, પ્રવચન, દર્શન, સહવાસ, ચર્ચા, સંવાદ, સ્તસંગ...વિગેરે આ વિવિધ સ્ત્રોતમાંથી મળેલો વિચાર-જ્ઞાન, સમજણ અને ડહાપણમાં પરિણમશે.
(11:05 am IST)