News of Saturday, 15th May 2021
આજના શુભ દિવસે - 867
માનવી ગમે તેવો પ્રખર બુદ્ધિ ધરાવતો હોય અને દેશ-પરદેશ ફરી વળ્યો હોય, જગતના પ્રવાહોનું ઉંડુ અવલોકન કર્યું હોય છતાં તે બધુંજ પામી શકે નહિ. જેમ કુદરતની શકિત અપાર છે. એમ સમજી નમ્ર બનવું લાભદાયી છે.
(10:27 am IST)