News of Wednesday, 4th May 2022
આજના શુભ દિવસે - 1157
એકની સોબતથી લોકો તરી જાય છે અને બીજાની
સોબતથી લોકો ડૂબી જાય છે. આથી સારા
માણસોને ઓળખીને તેઓની સોબત કરવી જોઇએ
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:20 am IST)