News of Tuesday, 7th September 2021
આજના શુભ દિવસે - 960
જે વ્યકિતના ઘરમાં આનંદ-મંગળનું વાતાવરણ
પ્રવર્તતુ હોય, સંતાનો બુધ્ધિશાળી હોય, પત્ની
પ્રિયભાષિની હોય, પોતે ઉદ્યમી હોય અને નિતીથી
કમાયેલું ધન હોય, ઉત્તમ મિત્રો હોય જેને પોતાની
પત્ની પ્રત્યે આદર હોય, ઇશ્વરની ઉપાસના થતી
હોય, ઉત્તમ મિત્રો હોય-શું અબજોપતિઓ આ
બધી બાબતોમાં સુખી હોય છે ?
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:23 am IST)