News of Friday, 21st January 2022
આજના શુભ દિવસે - 1072
શાસ્ત્રોમાં સર્વ પ્રકારના ઉપાયો, ઔષધો, ઉપચારો છે,
પરંતુ મૂર્ખ માણસોને જ્ઞાની બનાવવાની કોઇ દવા નથી.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:10 am IST)