Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ગૃહ વિભાગના અધિક સચિવ નિખિલ ભટ્ટનો જન્‍મદિન

રાજકોટઃ રાજયના ગૃહ વિભાગમાં ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિક સચિવ કક્ષાના અધિકારી શ્રી નિખિલ ભટ્ટનો જન્‍મ ૧૯૬૨ના વર્ષની તા.૧૯મે એ થયેલ આજે ૬૧માં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે. તેઓ એમ.બી.એ., એલ.એલ.બી. અને ડીપ્‍લોમાં ઇન સાઇબર ક્રાઇમની પદવી ધરાવે છે.

ફોન નં.૦૭૯-૨૩૨૫૦૫૨૧, મો.૯૯૭૮૪ ૦૬૪૮૯ ગાંધીનગર.

(11:09 am IST)