Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ડી.ડી.જાડેજા ઝીંદાબાદ... અધિક વિકાસ કમિશનરનો જન્મદિન

રાજકોટ, જૂનાગઢ, નખત્રાણામાં યાદગાર કામગીરી

રાજકોટ : રાજ્યમાં અધિક વિકાસ કમિશનર તરીકે ફરજ બજાવતા આઇ.એ.એસ. કેડરના કાબેલ અધિકારી શ્રી દિગ્વિજયસિંહજી ડી.જાડેજાનો જન્મ ૧૬ જુલાઇ ૧૯૬૮ના દિવસે થયેલ. આજે ચોપનમાં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે.

મૂળ જામનગર પંથકના વતનીશ્રી ડી.ડી.જાડેજા ભૂતકાળમાં વડોદરામાં જિલ્લા પુરવઠા અધિકારી નખત્રાણા અને જૂનાગઢમાં પ્રાંત અધિકારી, ભાવનગર અને મોરબીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, રાજ્યમાં લાઇવલીહુંડ પ્રમોશન કંપનીના એમ.ડી. રૂડામાં મુખ્ય કારોબારી અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. (૨૨.૧૩)

ફોન નં. ૦૭૯-૨૩૨૫૪૦૫૫ મો. ૯૯૭૯૦ ૭૪૭૪૭ ગાંધીનગર

(11:33 am IST)