Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ચોટીલા તાલુકા જનસંઘના સ્થાપક જીતુભાઇ પંડયાનો જન્મદિવસ

ચોટીલા : વિશ્વ હિન્દુ પરીષદની સ્થાપનામાં મુખ્ય પ્રયોજક (કે.કા.શાસ્ત્રી, તથા સ.વી.વણીકરજીને મુખ્ય પ્રયોજક તરીકે આમંત્રીત કરનાર) જુના પીઢ જનસંઘી અને ભાજપ સ્થાપક અગ્રણી સહકારી અગ્રણી કાર્યકર્તા ૪પ વર્ષથી સક્રિય કારકિદિમાં જનસેવક પર્યાવરણ પ્રેમી જીતેન્દ્ર પ્રસાદ ફુલાભાઇ પંડયા તા. ૧૬/૭/૧૯પ૪ ના રોજ જનમેલા અને આજે ૬૬માં વર્ષમાં કરી રહેલ છે.

તેમના જન્મ દિવસ પ્રસંગે તેમના મિત્રો શુભેચ્છકો મો.૯૮૭૯૭ પ૪૪પપ ઉપર શુભેચ્છા પાઠવી રહેલ છે.

(11:41 am IST)