Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

શહેરી રોજગાર મિશન નિયામક એચ. સી. મોદીનો જન્મદિન

રાજકોટ : નેશનલ લાઇવલીહુડ મિશનના ગુજરાતના નિયામક શ્રી એચ. સી. મોદીનો જન્મ તા. ૮ જુન ૧૯૬ર ના દિવસે થયેલ. આજે ૬૦ માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ ભુતકાળમાં ભાવનગરમાં નાયબ મ્યુનિસીપલ કમિશનર, રાજયમાં શાળાઓ માટેની કમિશનર કચેરીમાં સંયુકત નિયામક વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. મુળ મહેસાણા પંથકના વતની અને ર૦૦૯ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. મો. ૯૪ર૬૩ ૭૧રપપ ગાંધીનગર

(11:58 am IST)