Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

જેતપુરના અને આઈટી ક્ષેત્રના અમીતભાઈ વ્યાસનો જન્મદિન

નવાગઢઃ જેતપુરના અને આઈટી ક્ષેત્રે શિરમોર અમીતભાઈ વ્યાસનો આજે જન્મદિન છે. તેઓ પુના શહેરને પોતાની કર્મભૂમિ બનાવી ગોટ પ્રીન્ટ નામક કંપનીમાં પોતાના ઓજસ પાથરી રહ્યા છે. તેમને સગા, સ્નેહીઓ, મિત્રો તરફથી શુભકામના મો. ૯૭૨૫૪ ૧૦૬૮૮ ઉપર મળી રહી છે.

(1:04 pm IST)