Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સુરેન્દ્રનગરના પત્રકાર પ્રતિકસિંહ રાણાનો જન્મદિન

વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લાના સમાજ સેવક અને ખેડૂતોના પ્રશ્નેે અવાજ ઉઠાવનાર પત્રકાર પ્રતીકસિંહ રાણાનો આજે ૫૧મો જન્મદિવસ છે. મૂળ ડેરવાળા ગામના વતની અને હાલમાં સુરેન્દ્રનગરમાં વસવાટ કરતા સામાજીક આગેવાન તથા ખેડૂત પ્રશ્ને હંમેશ અવાજ ઉઠાવતા અને પત્રકારત્વ ક્ષેત્રે પણ સારી એવી નામના ધરાવતા પ્રતીકસિંહ રાણાનો આજે જન્મદિવસ છે તેમને આજે જન્મદિવસની શુભેચ્છા મળી રહી છે. પ્રતીક સિંહ રાણાએ ૫૦ વર્ષ પૂર્ણ કરી અને ૫૧મા વર્ષમાં મંગળ પ્રવેશ મેળવ્યો છે.

(3:30 pm IST)